Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગમે તેવી પરિસ્થિતિ મારી ભલે હો,
જ્વલંત રહેશે મારી પ્રેમજ્યોતિ તો,

ધીરજ ને શ્રદ્ધા કદી ડગશે નહીં,
ઉદાસ થઈને નહીં બેસીશ કહીં.

‘પાગલ’ સદા તમારા પ્રેમમાં થઈ,
જીવી રહું આશીર્વાદ એજ દો દઈ.

(૧૮-૩-૧૯૫૮, મંગળવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit