સુધાનો સોમલમાં આનંદ,
જે લે તેને ચરણે અર્પણ કરું મુજ છંદ.
દુઃખમાં જે સુખ માણી જાણે, વેરાન મહીં રંગ,
અંગારમહીં જલે છતાંયે પ્રકટે રૂપ અનંત !
આંસુ આહ પોકારે જેનું અંતર વહે અખંડ,
પવિત્ર પ્રેમીપદમાં એવા વંદન હજો અનંત !
- શ્રી યોગેશ્વરજી
સુધાનો સોમલમાં આનંદ,
જે લે તેને ચરણે અર્પણ કરું મુજ છંદ.
દુઃખમાં જે સુખ માણી જાણે, વેરાન મહીં રંગ,
અંગારમહીં જલે છતાંયે પ્રકટે રૂપ અનંત !
આંસુ આહ પોકારે જેનું અંતર વહે અખંડ,
પવિત્ર પ્રેમીપદમાં એવા વંદન હજો અનંત !
- શ્રી યોગેશ્વરજી