અરે ઘેલા જેવા અલિ,
કમળપત્રે શું કરતો,
કહીને લેવા એ રસિક
અલિને મેં કર ધર્યો;
જરી દાબ્યો ત્યાં તો અરર,
ક્યમ ગાંડા સમ બનો,
કહી જાગી તન્વી;
ખબર નહિ ગાલે તલ હતો !
- શ્રી યોગેશ્વરજી
અરે ઘેલા જેવા અલિ,
કમળપત્રે શું કરતો,
કહીને લેવા એ રસિક
અલિને મેં કર ધર્યો;
જરી દાબ્યો ત્યાં તો અરર,
ક્યમ ગાંડા સમ બનો,
કહી જાગી તન્વી;
ખબર નહિ ગાલે તલ હતો !
- શ્રી યોગેશ્વરજી