Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम ने कहा, मैं वशिष्ठ की आज्ञा मानूँगा
 
आरत कहहिं बिचारि न काऊ । सूझ जूआरिहि आपन दाऊ ॥
सुनि मुनि बचन कहत रघुराऊ । नाथ तुम्हारेहि हाथ उपाऊ ॥१॥
 
सब कर हित रुख राउरि राखेँ । आयसु किएँ मुदित फुर भाषें ॥
प्रथम जो आयसु मो कहुँ होई । माथेँ मानि करौ सिख सोई ॥२॥
 
पुनि जेहि कहँ जस कहब गोसाईँ । सो सब भाँति घटिहि सेवकाईँ ॥
कह मुनि राम सत्य तुम्ह भाषा । भरत सनेहँ बिचारु न राखा ॥३॥
 
तेहि तें कहउँ बहोरि बहोरी । भरत भगति बस भइ मति मोरी ॥
मोरेँ जान भरत रुचि राखि । जो कीजिअ सो सुभ सिव साखी ॥४॥
 
(दोहा)  
भरत बिनय सादर सुनिअ करिअ बिचारु बहोरि ।
करब साधुमत लोकमत नृपनय निगम निचोरि ॥ २५८ ॥

*
MP3 Audio

*
 
રામ કહે, હું ગુરુ વશિષ્ઠનું કહ્યુ માનીશ
 
આર્ત વદે ના કરી વિચાર, રમે દાવ રમનાર જુગાર;
વદ્યા વચન સુણતાં રઘુરાય, નાથ, આપને હાથ ઉપાય.
 
આજ્ઞાપાલન પ્રેમે થાય, સૂચન તમારું ને સચવાય,
હિત એમાં સૌનુંય રહ્યું; આજ્ઞા જે હો તેમ કરું.
 
બોલ્યા મુનિ, સત્ય કહ્યું રામ, શમ્યા વિચાર ખરે જ તમામ;
ભરત રુચિ મુજબ જે પણ થશે, શિવસાક્ષીએ શુભ તે હશે.
 
(દોહરો)
બુદ્ધિ મારી ભરતની ભક્તિને વશ છે;
અરજ ભરતની સાંભળો સાદર આજ તમે.
 
પછી સાધુમત, લોકમત, રાજનીતિ ને વેદ,
વિચારી કરો યોગ્ય તે સમજી સૌનો ભેદ.