તમારા ચરણોમાં તીર્થો છે,
સમસ્ત સંસારનાં તીર્થો છે.
શરીરમાં સરિતાઓ સ્ત્રોતો,
અંગપ્રત્યાંગમાં પરમાણુમાં
પ્રાણના સ્પંદનોમાં
પરમધામ પ્રકટ્યાં છે.
તમે તીર્થસ્વરૂપ છો.
તીર્થો તમારા પરમતીર્થરાજમાંથી
જ પ્રકટ્યાં છે.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)
if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;
તમારા ચરણોમાં તીર્થો છે,
સમસ્ત સંસારનાં તીર્થો છે.
શરીરમાં સરિતાઓ સ્ત્રોતો,
અંગપ્રત્યાંગમાં પરમાણુમાં
પ્રાણના સ્પંદનોમાં
પરમધામ પ્રકટ્યાં છે.
તમે તીર્થસ્વરૂપ છો.
તીર્થો તમારા પરમતીર્થરાજમાંથી
જ પ્રકટ્યાં છે.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)