ચંદ્રમાનાં ઢળી વ્યોમથકી કિરણ
રજતરંગી રસાત્મક અર્ણવ ઉપર
રાસ રમતાં :
કિન્તુ કો કવિએ કહ્યું
કે પ્રસારી કોટિ કર આલિંગતો
ચંદ્ર અર્ણવનાં તરંગોને ચપળ
એહના અનુરાગના આસ્વાદની
તરંગો સંતૃપ્તિની ધારી દમક
કરે ગાઢ કૃતજ્ઞતા પ્રેમે પ્રકટ.
- શ્રી યોગેશ્વરજી
{ "system.paths": { "root": "", "rootFull": "https:\/\/swargarohan.org\/", "base": "", "baseFull": "https:\/\/swargarohan.org\/" }, "csrf.token": "99f1beaeb87c1b17caa990387d9522a6" }
ચંદ્રમાનાં ઢળી વ્યોમથકી કિરણ
રજતરંગી રસાત્મક અર્ણવ ઉપર
રાસ રમતાં :
કિન્તુ કો કવિએ કહ્યું
કે પ્રસારી કોટિ કર આલિંગતો
ચંદ્ર અર્ણવનાં તરંગોને ચપળ
એહના અનુરાગના આસ્વાદની
તરંગો સંતૃપ્તિની ધારી દમક
કરે ગાઢ કૃતજ્ઞતા પ્રેમે પ્રકટ.
- શ્રી યોગેશ્વરજી