હવે કવિતા એક કરવી.
એક કરવી ?
એક કરવી ને જગતને મિષ્ટ ધરવી.
અક્ષરે અંકિત નહીં, અંતરમહીં
રોમરોમે શાંત વણવી;
જિંદગીમાં ના, અખિલ આ
જિંદગીને કાવ્ય કરવી.
- શ્રી યોગેશ્વરજી
હવે કવિતા એક કરવી.
એક કરવી ?
એક કરવી ને જગતને મિષ્ટ ધરવી.
અક્ષરે અંકિત નહીં, અંતરમહીં
રોમરોમે શાંત વણવી;
જિંદગીમાં ના, અખિલ આ
જિંદગીને કાવ્ય કરવી.
- શ્રી યોગેશ્વરજી