પ્રભુજી મન માને જબ તાર.
નદિયાં ગહિરે નાવ પુરાને,
અબ કૈસે ઊતરું પાર ? ... પ્રભુજી મન માને.
વેદ પુરાનાં સબ કુછ દેખે,
અંત ન લાગે પાર ... પ્રભુજી મન માને.
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
નામ નિરંતર સાર ... પ્રભુજી મન માને.
- મીરાંબાઈ
if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;