if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આત્મસંયમ યોગ પર શ્રી યોગેશ્વરજીના પ્રવચનો

Yogeshwarji

Topic       : Atmasanyam Yog (Bhagavad Gita, chapter 06)
Place        : Nazar Baug, Mandvi, Vadodara
Date         : 09 - 27 Jan 1981
Language  : Gujarati

૧. પ્રવચન પ્રથમ
મહિલા કેન્દ્રમાં ઉપનિષદ ઉપર વાર્તાલાપ * વિજ્ઞાન અને અધ્યાત્મયોગ * આત્મસંયમયોગ શિર્ષકનો વિચાર * ગૃહસ્થાશ્રમ અને યોગ * વર્તમાન સમયમાં આત્મસંયમયોગની આવશ્યકતા * શરીર, મન અને આત્માનો સંયમ * આત્મસંયમયોગ એટલે આત્માના સંયમનો યોગ * આત્મા વિશે * ભગવદ્ ગીતા - એક મહાન ગ્રંથ.

૨. પ્રવચન બીજું
સંયમ વિશે * ત્યાગ અને સંન્યાસ * મહારાજા જાનુશ્રુતિ અને રૈક્વ મુનિની વાત * રૈક્વ મુનિના મહિમાનું રહસ્ય * હનુમાનજી - નિષ્કામ ભક્ત * સુખી અને દુઃખી * કામનાનો અભાવ * આદર્શ ત્યાગી કે સંન્યાસી * ભેળસેળ - વર્તમાન સમયનો પ્રભાવ * ગુરુને ઓળખવા અઘરા.

૩. પ્રવચન ત્રીજું
સંતપુરુષની વ્યાખ્યા * શાંતિ આપે તે સંત * સત્કર્મોનું અનુષ્ઠાન ચાલુ રાખો * સ્વાધ્યાય વિશે * શ્રાદ્ધ અને અસ્થિવિસર્જન * સ્વામી પ્રેમરૂપાનંદ સાથે મુલાકાત * સંપ્રદાયો અને ધાર્મિક સંકુચિતતા * સુરતનો પ્રસંગ * પદ, પ્રતિષ્ઠા અને અહંકાર * શૌચ અને ભોજનની ભારતીય પદ્ધતિ * દુર્વાસાનો પ્રસંગ - અલિપ્તભાવે કર્મ કરો.

૪. પ્રવચન ચોથું
યોગ અને સંન્યાસ * ત્યાગ વિનાનો વૈરાગ્ય નકામો * મહર્ષિ દયાનંદ સરસ્વતીનો પ્રસંગ * નિર્બળતાનું કારણ * દયાનંદ સરસ્વતીનો વૈરાગ્ય * પ્રલોભન ન ફાવ્યું - ઝાંબિયાનો પ્રસંગ * સંકલ્પોનો ત્યાગ * મજૂર ભક્તની એકાગ્રતા - બેલુર મઠનો પ્રસંગ * યુવાવસ્થા સાધના માટે ઉત્તમ * કર્મ કરતાં કરતાં યોગસાધના.

૫. પ્રવચન પાંચમું
આરુરુક્ષ શબ્દનો અર્થ * નિરાશાને ખંખેરી નાખો * પંગુમ્ લંઘયતે ગિરિમ્ - સિમલાનો પ્રસંગ * મનોનિગ્રહ * મનના નિગ્રહ માટેના ત્રણ સાધનો * દક્ષિણેશ્વરમાં મા સર્વેશ્વરીને પ્રકાશનું દર્શન * મા સર્વેશ્વરીની સાધનાત્મક ભૂમિકા * વિકાર વાસનાનો અભાવ * કુબ્જાનો પ્રસંગ - સમર્પણ ભક્તિ * ભગવાન કૃષ્ણની યોગારૂઢ અવસ્થા * ગૃહસ્થાશ્રમ વિશે.

૬. પ્રવચન છઠ્ઠું
મનની શુદ્ધિનું મહત્વ * મનોનાશ વિશે * ગોપિકાઓની જેમ મન ભગવાનને સમર્પિત કરો * ભગવાન કૃષ્ણનું વેણુવાદન * બાહ્ય ત્યાગ વિશે * મા સર્વેશ્વરીનો ત્યાગ * સુક્ષ્મ અહંકાર સાધનામાં અવરોધક * ઉપવાસ કરવા સહેલા નથી * ગોપિકાઓનો પ્રબળ પ્રેમ * ત્રણ પ્રકારના માનવો * મંત્રમાં પાણી નથી ! * યોગ્યતા કે ભૂમિકાનું નિર્માણ આવશ્યક * માનવશરીરની મહત્તા.

૭. પ્રવચન સાતમું
સાધકના લક્ષણો * ઈન્દ્રિયોનો સંયમ આવશ્યક * જીવનશુદ્ધિનો મહિમા * ધ્યાનની સમજ * અહિંસા વિશે * યાત્રાનો મહિમા * ચંચળ મનના સાધુની વાત * અનસૂયા આશ્રમના સંતની માનસિક સ્વસ્થતા * યજ્ઞકાર્ય * માતાજીનો અંતઃકાળ અને માનસિક સ્વસ્થતા * ધ્યાનની સાધના વિશે.

૮. પ્રવચન આઠમું
હનુમાનજીનો પ્રસંગ * વિવેકશક્તિની આવશ્યકતા * સિદ્ધિઓ વિશે * વિદેશી સાધકોનો યોગાભ્યાસનો હેતુ * ધ્યાન - માનસિક સંતુલનનું અસરકારક સાધન * સિકંદરનો પ્રસંગ * અંતઃકાળની સ્થિતિ * શરીરની સ્થિતિ અને મનની સ્થિતિ * એકાદશી વ્રત * નિર્જળા વ્રતનો રમુજી પ્રસંગ.

૯. પ્રવચન નવમું
બાહ્ય એકાંત અને એકાગ્રતા * બાહ્ય એકાંત અનિવાર્ય નથી * એકાંત શોધી કાઢો * કર્તવ્યની ઘેલછા છોડો * દક્ષિણેશ્વરનો અનુભવ * પરમાત્માની શક્તિમાં વિશ્વાસ અને સમર્પણભાવ * હાર્ટએટેકનો પ્રસંગ * પરમાત્માનું અનુસંધાન સાધો * ભગવાન સાથે વાતો કરો.

૧૦. પ્રવચન દસમું
પવિત્ર પ્રદેશની વ્યાખ્યા * લંડનનો પ્રસંગ * વ્યસનમુક્તિનો આગ્રહ * જગતસુધારની ચિંતા છોડો, આત્મસુધાર કરો * મારીચ અને વિભીષણ * મંદોદરીની સમજાવટ અને કુંભકર્ણની સલાહ * આત્મસુધારની આવશ્યકતા * આ દિવસો પણ ચાલ્યા જશે - સુવાક્યથી પ્રેરણા * સાધનાનું સ્થાન કેવું હોવું જોઈએ * મૃગચર્મના આસન વિશે * ટટ્ટાર બેસી ધ્યાન કરો * ધ્યાનની પદ્ધતિ.

૧૧. પ્રવચન અગિયારમું
એકાગ્રતાનો અભ્યાસ * આત્મવિચારનો આધાર * ઓમકારનું ધ્યાન * ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો પ્રસંગ * ઝાંબિયાનો પ્રસંગ * મનની એકાગ્રતાની સાધના * મધુસુદન સરસ્વતીનો પ્રસંગ * શંકાશીલ ભાઈની વાત * જપની રીત.

૧૨. પ્રવચન બારમું
ધ્યાન કરતી વખતે દૃષ્ટિને ક્યાં સ્થિર કરવી * આજ્ઞાચક્ર વિશે * નાસિકાગ્રના સ્થાન વિશે * હૃદયપ્રદેશ કે આજ્ઞાચક્રમાં ધ્યાન કરવું * સમૃદ્ધિ શાંતિ નથી આપી શકતી * આત્મિક અશાંતિનું કારણ * મહર્ષિ કપિલનો દેવહૂતિને સગુણ ઉપાસનાનો ઉપદેશ * મૃત્યુની માહિતી - મસૂરીના ભાઈની વાત * એકાગ્રતાનો પ્રશ્ન * કુંડલિનીના જાગરણ વિશે * ચારિત્ર્ય-ઘડતર પર ભાર * સુખશાંતિનો રાજમાર્ગ.

૧૩. પ્રવચન તેરમું
સાધનાની સતતતા * સદાત્માનં - સતત સાધનાનો સંદેશ * મુંબઈના સાધકની વાત * સાધનાપથમાં ધીરજની આવશ્યકતા * પ્રયત્ન કરતા રહો - કઠિયારાનું દૃષ્ટાંત * ખોટો આત્મસંતોષ નકામો * નામજપનો આધાર લઈ મનની શાંતિનો પ્રયત્ન * ભગવાન સાથે વાતો કરતાં શીખો * ભાવનો ઉભરો - એક રમૂજી પ્રસંગ * ઈશ્વરદર્શનનો ઉમળકો.

૧૪. પ્રવચન ચૌદમું
યોગ્ય આહાર-વિહાર પર ભાર * ઉપવાસનો અતિરેક નકામો - બુદ્ધનો પ્રસંગ * મધ્યમ માર્ગનું અનુસરણ કરો * ઉપવાસ સહજ થઈ જાય, કરવા ન પડે * ધ્રુવનો પ્રસંગ * પ્રેમ વિના ત્યાગ થતો નથી * મા સર્વેશ્વરીના ઉપવાસો અને સાધના * ઉપવાસ કરવા સહેલા નથી - એક ભાઈની વાત * સામાન્ય સાધકોએ શું કરવું * એકાગ્રતા અને દીપકની ઉપમા * સ્વામી વિવેકાનંદનો પ્રસંગ - પ્રલોભન સામે અચળ.

૧૫. પ્રવચન પંદરમું
પરમાત્મા પોતાની અંદર છે * દિવ્ય દૃષ્ટિ વિશે * ધ્યાનની પ્રક્રિયા * દુઃખનો સંયોગ અને વિયોગ * અંખડ અનુભૂતિ - શુકદેવજીની અવસ્થા * સ્ત્રી અને પુરુષનો ભેદ - રાજપીપળાનો પ્રસંગ * ભગવદ્ દર્શનની ટેવ પાડો * સમાધિ અવસ્થા * સારી વસ્તુને પ્રોત્સાહન આપો * આત્મશક્તિની જાગૃતિ - સમુદ્રલંઘનનો પ્રસંગ * પોતાની જાતને જાણો ત્યારે યોગ પરિપૂર્ણ બને છે.

૧૬. પ્રવચન સોળમું
યોગ સાધન અને સાધ્ય બંને * આનંદ અને શાંતિ પરનિર્ભર નહીં, સ્વનિર્ભર જોઈએ * ત્રૈલંગ સ્વામીનો પ્રસંગ * સિદ્ધબાબા સુંદરનાથજી * યોગી સંકલ્પથી કાર્ય કરે * બાબુલનાથના મંદિરમાંથી સુંદરનાથજી અદૃશ્ય * એકાંતમાં રહી સાધના કરવું સહેલું નથી * સાધના માટે શું જરૂરી * સાધના માટે કર્તવ્યોનો પરિત્યાગ આવશ્યક નથી * સાધનાથી મળતું સુખ.

૧૭. પ્રવચન સત્તરમું
સાધનાના લક્ષ્ય વિશે * સીતાહરણથી રામનો વિષાદ * શબરીનું રામને માર્ગદર્શન * યોગ અને ભક્તિ પરસ્પર વિરોધી નથી * મંદિરમાં દર્શનમાં ભેદભાવ * રસખાનનો પ્રસંગ * ધાર્મિક સ્થાનોના નિયમોનો આદર * આદર્શ યોગી કે ભક્ત ભગવાનને બધે જુએ છે.

૧૮. પ્રવચન અઢારમું
આત્મસંયમયોગનો સાધક કેવો હોય * મહારાજા જનકનું દૃષ્ટાંત * કથાનો ભાવાર્થ લેવાનો, શબ્દાર્થ નહીં * શ્રવણ - જીવનસુધારનું સાધન અને સાધના * કથા કરનાર પંડિતની વાત * મનનો સંયમ કપરો છે * એક ગૃહસ્થી બેનની વાત * અર્જુનનો પ્રશ્ન - મનનો સંયમ કેવી રીતે કરવો * ભગવાન કૃષ્ણનો ઉત્તર * અભ્યાસ અને વૈરાગ્ય - મનને વશ કરવાના ઉપાય * અસંયમી માટે યોગ મુશ્કેલ * અર્જુનની શંકા

૧૯. પ્રવચન ઓગણીસમું
અભ્યાસ અને વૈરાગ્ય બંને આવશ્યક * ત્યાગ વિના વૈરાગ્ય ટકતો નથી * વૈરાગ્ય સર્વને માટે આવશ્યક * જગતમાં કોઈપણ અનિવાર્ય નથી * અધૂરી સાધનાવાળા સાધકનું શું થાય છે * ભગવાન કૃષ્ણનો પ્રત્યુત્તર * પુર્વજન્મ અને પુનર્જન્મ વિશે * હોલીવુડનો પ્રસંગ * યોગભ્રષ્ટ સાધક વિશે * મને ભજનારમાં યોગી સર્વશ્રેષ્ઠ.



If you like the lectures, and feel inspired, please drop a line in the comment below. Your responses encourage us to put more such lectures online.

 

Comments

Search Reset
1
हार्दिक स्वामी
6 months ago
अनुगृहित है श्री योगेश्वरजी की सफल अध्यात्मिक साधना से निषृत अमृतवाणी के लिए । यह शब्द साधकों को नई ऊर्जा और उत्साह से सबल बनाते है उसमे कोई संदेह नही है ।
धन्य है भारतवर्ष ।
धन्य है श्री योगेश्वर जी जैसे महापुरुष ।
धन्य है इनकी यह अमृतवाणी से अपने जीवन को परमात्मा पारायण करनेवाले साधकों को ।
Like Like love 1 Quote
1
हार्दिक स्वामी
6 months ago
શબ્દ નથી મળતા કેવી રીતે કહું કે શ્રી યોગેશ્વરજીની આધ્યાત્મિક સાધના અને તેની સફળ પરિણીતીમાંથી સાધકો માટે જીવાદોરી સમાન આ અમૃત વચનો કેટલું બળ આપનાર બની રહ્યા છે. આ જ તો પ્રભુની સાધકો માટેની અપાર કરુણાની ખાતરી આપી રહી છે. અમે અનુગૃહિત છીએ. શ્રી યોગેશ્વરજીના આ અમૃત વચનો અમોના જીવનમાં જીવંત થવા પામે અને તેઓનું હૃદય પણ આનંદથી ગદગદ થાય એવી જગત જનની માં ને બાળકની પ્રાર્થના છે. ૐ
Like Like love 1 Quote
12
Aakash
15 years ago
I listened to all the lectures and they have changed my life significantly in a positive way.. Please put up more lectures of shree Yogeshwarji. Thanks!
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.